عن أنس بن مالك رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ لَا يَرُدُّ الطِّيبَ.  
                        
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2582]
                        
 المزيــد ... 
                    
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા. 
                                                     
                                                                                                    
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 2582]                                            
નબી ﷺ ની આદત હતી કે આપ ﷺ ખુશ્બુ (અત્તર) ને નકારતા ન હતા, જો કોઈ આપને ખુશ્બુ (અત્તર) ભેટ આપે તો આપ ﷺ તેને સ્વીકારી લેતા હતા; કારણકે તેને પોતાની પાસે રાખવું સરળ હોય અને બીજું એ કે તેની સુગંધ પણ સારી હોય છે.