عن أنس بن مالك رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ لَا يَرُدُّ الطِّيبَ.

[صحيح] - [رواه البخاري]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ ની આદત હતી કે આપ ﷺ ખુશ્બુ (અત્તર) ને નકારતા ન હતા, જો કોઈ આપને ખુશ્બુ (અત્તર) ભેટ આપે તો આપ ﷺ તેને સ્વીકારી લેતા હતા; કારણકે તેને પોતાની પાસે રાખવું સરળ હોય અને બીજું એ કે તેની સુગંધ પણ સારી હોય છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અત્તર હદીયો કબૂલ કરવી જાઈઝ છે; કારણકે તેને ઉઠાવવામાં કોઈ પરેશાની નથી અને તેને કબૂલ કરવામાં કોઈ ઉપકારનો ભાર નથી રહેતો.
  2. આ હદીષમાં આપ ﷺ ના ઉચ્ચ અખલાકનું વર્ણન કે જે વ્યક્તિ આપ ﷺ ને ખુશ્બુ આપતો તો આપ તેને કબૂલ કરતા અને પરત કરતાં ન હતા.
  3. આ હદીષમાં ખુશ્બુનો ઉપયોગ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
વધુ