عن أنس بن مالك رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ لَا يَرُدُّ الطِّيبَ.
[صحيح] - [رواه البخاري]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી ﷺ ની આદત હતી કે આપ ﷺ ખુશ્બુ (અત્તર) ને નકારતા ન હતા, જો કોઈ આપને ખુશ્બુ (અત્તર) ભેટ આપે તો આપ ﷺ તેને સ્વીકારી લેતા હતા; કારણકે તેને પોતાની પાસે રાખવું સરળ હોય અને બીજું એ કે તેની સુગંધ પણ સારી હોય છે.