عن قيس بن عاصم رضي الله عنه قال:
أتيتُ النبيَّ صلى الله عليه وسلم أُريدُ الإسلامَ، فأَمَرَني أن أغتَسِلَ بماءٍ وسِدرٍ.

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي]
المزيــد ...

કૈસ બિન આસિમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
હું ઇસ્લામ કબૂલ કરવાના ઈરાદાથી નબી ﷺ પાસે આવ્યો, તો નબી ﷺ એ મને પાણી અને બોરીના પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

કૈસ બિન આસિમ ઇસ્લામ કબૂલ કરવાના હેતુથી નબી પાસે આવ્યા, તો નબી ﷺ એ તેમને પાણી વડે અને બોરીમાં પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો; કારણકે તેના પાંદડા સફાઈ માટે વપરાય છે અને તેમાંથી સુંગધ પણ આવતી હોય છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. કાફિર ઇસ્લામ કબૂલ કરે તો તેને સૌ પ્રથમ સ્નાન કરવું પડશે.
  2. ઇસ્લામનું મહ્ત્વ તેમજ તેની સાથે રૂહ અને શરીર બંનેની ચિંતા.
  3. શુદ્ધ વસ્તુઓ પાણી સાથે ભેળવવાથી પાણીમાં શુદ્ધતા ખતમ નથી થતી.
  4. બોરીના પાંદડાની જગ્યાએ આધુનિક ડિટર્જન્ટન સામગ્રીઓનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે સાબુ અને તેની જેવી કેટલીક વસ્તુઓ.