عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لاَ يَزَالُ قَلْبُ الكَبِيرِ شَابًّا فِي اثْنَتَيْنِ: فِي حُبِّ الدُّنْيَا وَطُولِ الأَمَلِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6420]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«વૃદ્ધ વ્યક્તિનું હૃદય બે બાબતોમાં જુવાન રહે છે: દુનિયા સાથે પ્રેમ અને લાંબી લાંબી આશાઓ».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6420]
આ હદીષના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિ ઉંમર વાળો થઈ જાય છે અને શરીરે કમજોર પણ થઈ જાય છે પરંતુ બે વસ્તુના લોભના તેનું હૃદય યુવાન રહે છે: પહેલું: વધુ માલની પ્રાપ્તિ માટે દુનિયા સાથે મોહબ્બત. બીજું: લાંબુ જીવન, જીવનમાં આરામ અને આશાઓ.