عَنْ أَبِي بُرْدَةَ الْأَنْصَارِيِّ رَضيَ اللهُ عنهُ أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لَا يُجْلَدُ أَحَدٌ فَوْقَ عَشَرَةِ أَسْوَاطٍ إِلَّا فِي حَدٍّ مِنْ حُدُودِ اللهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1708]
المزيــد ...
અબૂ બુરદહ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહએ નક્કી કરેલ હદ સિવાય અન્ય કોઈ સજામાં દંડરૂપે દસથી વધારે કોરડા (ચાબુક) ન મારવા જોઈએ».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1708]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હુદૂદ વગર અન્ય કોઈ પણ સજામાં દંડરૂપે દસથી વધારે કોરડા મારવાથી રોક્યા છે, આ હદીષનો અર્થ એ નથી કે અલ્લાહએ અને તેના રસૂલે નક્કી કરેલ હદ, જે ખાસ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવી છે, આ હદીષનો અર્થ શિસ્તતા શીખવાડવા માટે મારવામાં આવતા ચાબુક અથવા કોરડા, જેવું કે બાળકો અને પત્નીને ક્યારેક શીખ માટે મારવામાં આવતા હોય છે.