عَنْ أُمِّ عَطِيَّةَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ:
نُهِينَا عَنِ اتِّبَاعِ الجَنَائِزِ، وَلَمْ يُعْزَمْ عَلَيْنَا.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1278]
المزيــد ...
ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે તેઓએ કહ્યું:
અમને જનાઝા પાછળ જવાથી રોકવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રતિબંધતા અમારા માટે અનિવાર્ય ન હતી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1278]
ઉમ્મે અતિય્યહ અન્સારીય્યહ રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને જનાઝા પાછળ ચાલવાથી રોક્યા છે; શક્યતા છે આ તેણીઓ માટે ફિતનામાં સપડાઈ જવાનું કારણ બનશે, તેણીઓનું સબરન કરવાના કારણે, ફરી સહાબીયા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અન્ય બાબતોની જેમ સખતી નથી કરી.