عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رَضيَ اللهُ عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«كَفَّارَةُ النَّذْرِ كَفَّارَةُ اليَمِينِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1645]
المزيــد ...
ઉકબા બિન્ આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નઝર (પ્રતિજ્ઞા) નો કફ્ફારો તે જ છે, જે સોગંદનો છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1645]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સામાન્ય નઝરનો કફ્ફારો, જો તે સ્પષ્ટ ન હોય અને તેનું નામ પણ ન હોય, તો તેનો હુકમ કસમના કફ્ફારનો હશે.