عَنِ ابْنِ أَبِي مُلَيْكَةَ:
عَنْ بَعْضِ أَزْوَاجِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ -قَالَ: أَبُو عَامِرٍ، قَالَ نَافِعٌ: أُرَاهَا حَفْصَةَ- أَنَّهَا سُئِلَتْ عَنْ قِرَاءَةِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَتْ: إِنَّكُمْ لَا تَسْتَطِيعُونَهَا قَالَ: فَقِيلَ لَهَا أَخْبِرِينَا بِهَا. قَالَ: فَقَرَأَتْ قِرَاءَةً تَرَسَّلَتْ فِيهَا قَالَ أَبُو عَامِرٍ: قَالَ نَافِعٌ: فَحَكَى لَنَا ابْنُ أَبِي مُلَيْكَةَ {الحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ} [الفاتحة: 2] ثُمَّ قَطَّعَ {الرَّحْمَنِ الرَّحِيمِ} [الفاتحة: 1] ثُمَّ قَطَّعَ {مَالِكِ يَوْمِ الدِّينِ}.
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 26470]
المزيــد ...
ઈબ્ને અબૂ મુલૈકહ રિવાયત કરે છે:
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની પવિત્ર પત્નીઓ માંથી કોઈ એક, અબૂ આમિર કહે છે કે નાફીએ કહ્યું : મારું અનુમાન છે કે હફસા રઝી.ને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની કિરાઅત વિશે પૂછવામાં આવ્યું તેમણે જણાવ્યું : તમે એ પ્રમાણે નહિ પઢી શકો, તેમને કહેવામાં આવ્યું કે તો પણ તમે જણાવો, તો અબૂ આમિરની સામે આ તિલાવત કરી જે અબૂ મુલેકહે પઢીને બતાવી સૂરે ફાતિહા પઢીને અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા : 2] પર વકફ કરતા, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા : 3] પછી રુકી જતા, {માલિકિ યવ્મિદ્ દીન}.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 26470]
ઉમ્મુલ્ મુઅમિનીન હફસા રઝી.ને સવાલ કરવામાં આવ્યો : આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ કુરઆનની તિલાવત કંઈ રીતે કરતા હતા? તેમણે કહ્યું : તમે તે પ્રમાણે નથી પઢી શકતા, કહેવામાં આવ્યું અમને જણાવો તો ખરા. નાફીએ કહ્યું, ઈબ્ને અબૂ મુલેકહે ધીમે ધીમે તિલાવત કરીને બતાવ્યું અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની જેમ તિલાવત કરવાનો પ્રયત્ન કર્યો, અને પઢયું : અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા : 2] પર વકફ કરતા, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા : 3] પછી રુકી જતા, {માલિકિ યવ્મિદ્ દીન}.