હદીષો માટે સૂચિ

લોકો ત્યાં સુધી ભલાઈમાં રહેશે, જ્યાં સુધી ઇફતારી કરવામાં જલ્દી કરશે
عربي الإنجليزية الأوردية
અમે નબી ﷺ સાથે સેહરી કરી, પછી આપ નમાઝ માટે ઉભા થયા, મેં પૂછ્યું: અઝાન અને સેહરી વચ્ચે કેટલો સમય હોવો જોઈએ? નબી ﷺએ કહ્યું: લગભગ પચાસ આયત તિલાવત કરી શકાય એટલો સમય
عربي الإنجليزية الأوردية
સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે
عربي الإنجليزية الأوردية